27.6 C
Ahmedabad
Monday, July 27, 2026
spot_img

“ગંભીર ચેપ અને અનિયંત્રિત ડાયાબિટીસથી ઘેરાયેલા દર્દી માટે દેવદૂત બની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલની ટીમ; સફળ ઓપરેશનથી બચાવ્યો જીવ.”

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોરી ગામના 56 વર્ષીય સોનસિંહ ડાભી છેલ્લા બે વર્ષથી પેટમાં દુખાવો, પેશાબની ગંભીર તકલીફ તથા અન્ય આરોગ્ય સમસ્યાઓથી પીડાતા હતા. આ...

પ્રહલાદ જોશીને સોંપાયો શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ નવી જવાબદારી મળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ જવાબદારીને પૂરતી...

Weather

Weather, 09 January
Gujarat Weather
+26

High: +29° Low: +17°

Humidity: 31%

Wind: ENE - 10 KPH

Mumbai Weather
+27

High: +28° Low: +22°

Humidity: 36%

Wind: NW - 20 KPH

New Delhi Weather
+19

High: +23° Low: +13°

Humidity: 14%

Wind: WNW - 16 KPH

PUNJAB Weather
+19

High: +22° Low: +8°

Humidity: 31%

Wind: WNW - 10 KPH

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

‘ગરીબી હટાવી, શાકભાજી વેચી’: બિહારના ઝંડૂ કુમારે CWG 2026માં ભારતને અપાવ્યો પહેલો મેડલ

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું મેડલ ટેલીમાં ખાતું બિહારના પેરા પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડૂ કુમારે ખોલ્યું છે. જેમની અહીં સુધીની સફર...

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ

વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો માટે શનિવાર, 18 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. નવી દિલ્હીના...

“મારી સાથે ફાલતુગીરી ન કરતા!”: સ્ટોરમાં કપડાં ટ્રાય કરવાના મુદ્દે અભિનેત્રી ઝરીન ખાન પેપરાઝી પર ભડકી

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન હાલમાં તેના એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.આ વીડિયોમાં તે પેપરાઝી (ફોટોગ્રાફર્સ) પર ગુસ્સે થતી અને તેમને પોતાની...

‘દ ઓડિસી’ના નિર્માતા એમા થોમસનું નિવેદન: “ભારત સિનેમા પ્રેમી દેશ, હોલીવુડ માટે અહીં છે મોટી સંભાવનાઓ”

'દ ઓડિસી' (The Odyssey) ફિલ્મના નિર્માતા એમા થોમસને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત વૈશ્વિક સિનેમાના બોક્સ ઓફિસનું સૌથી મોટું...

ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ: બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન

તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત...
- Advertisement -

લેટેસ્ટ આર્ટીકલ

spot_img