કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 1 માર્ચે નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે કુલીઓને મળ્યા હતા..તેઓએ કુલીઓની સમસ્યાઓને સાંભળી હતી….ત્યારબાદ તેમની મુશ્કેલીઓને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી પણ આપી હતી.રાહુલ ગાંધીએ કુલીઓની દયનીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે,, તેઓ તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાની બધી શક્તિથી લડશે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો..જેમાં તેઓ કુલીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા..રાહુલ ગાંધીએ લખ્યું કે,“કેટલાક દિવસો અમારી પાસે ખાવા માટે પણ પૈસા નથી હોતા.અમે કાં તો ઘરે પૈસા મોકલીએ છીએ અથવા ખોરાક ખાઈએ છીએ..અમારા કુલી ભાઈઓ આવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે થયેલી ભાગદોડમાં તેઓએ લોકોને મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો..પરંતુ તેમનો અવાજ સંભળાયો નહીં. હું તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડીશ.. અને તેમના હકો માટે મારી બધી શક્તિથી લડીશ.
"किसी-किसी दिन खाने के भी पैसे नहीं होते। हम घर पर पैसे भेजें या खाना खाएं।" हमारे कुली भाई ऐसी मुश्किलों में जीने को मजबूर हैं।
नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ के दौरान इन लोगों ने अपनी जान जोख़िम में डालकर लोगों की मदद की, लेकिन इनकी आवाज़ नहीं सुनी जा रही।
मैं इनकी मांगों को… pic.twitter.com/s8YGzoVYE7
— Rahul Gandhi (@RahulGandhi) March 5, 2025

