ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, અતૂટ વિશ્વાસ અને લાગણીના બંધનને ઉજવતો પાવન પર્વ એટલે રક્ષાબંધન. આ નિમિત્તે ઝાલોદના જાણીતા સામાજિક કાર્યકર નીલમબેન વસૈયા દ્વારા સુખસર ખાતે ૧૧૨ ‘જનરક્ષક’ (ઈમરજન્સી સેવાની) ટીમ સાથે હર્ષોલ્લાસપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.



