29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

જમ્મુ :ખડગેની તબિયત ચાલુ ભાષણમાં લથડી, ઊભા થઈને બોલ્યા ; મોદીને સત્તા પરથી હટાવ્યા પહેલા નહીં મરું


જમ્મુમાં સભા સંબોધતા સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે થયા બેભાન

ભાષણમાં કહ્યું- હું આટલો વહેલો નહીં મરૂ, મોદીને હટાવવા સુધી જીવતો રહીશ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા. ખડગે એ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા જેમણે ગઈ કાલે કઠુઆમાં તેમની તબિયત બગડતાં જીવ ગુમાવ્યો હતો.

ભાષણ આપતી વખતે ખડગેનો અવાજ નબળો પડી ગયો અને અચાનક તેઓ બેભાન થઈ ગયા. જેના કારણે ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્ટેજ પર ઉભેલા લોકોએ તેને ટેકો આપીને બેસાડ્યા. આ પછી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. સ્વસ્થ થયા પછી ખડગે સ્ટેજ પર પાછા આવ્યા અને કહ્યું કે હું 83 વર્ષનો છું, પરંતુ હું આટલી જલ્દી મૃત્યુ પામવાનો નથી. જ્યાં સુધી મોદીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ. હું તમને સાંભળતો રહીશ. હું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની હિમાયત કરતો રહીશ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -