અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ દીકરીઓના રહસ્યમય મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. શરૂઆતમાં જે ઘટનાને ડેરીના ખીરાને કારણે થયેલું ‘ફૂડ પોઈઝનિંગ’ માનવામાં આવતું હતું. તેમાં હવે પોલીસને પૂર્વ આયોજિત હત્યા કે સામૂહિક આત્મહત્યાની શંકા પ્રબળ બની છે. ઢોંસાના ખીરામાં ઝેરની વાર્તા પાછળ માતા-પિતા જ મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. આ પણ વાંચો… … Continue reading અમદાવાદ ખીરા કાંડ: માસૂમ બાળકીઓના મોતમાં નવો વળાંક; ‘ફૂડ પોઈઝનિંગ’ નહીં પણ માતા-પિતાએ જ રચ્યું મોતનું કાવતરું?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed