39.5 C
Ahmedabad
Tuesday, March 10, 2026

રેપો રેટ પર RBIનો આજે નિર્ણય, 0.25%નો ઘટાડો થઈ શકે


RBI મોનેટરી કમિટી પોલિસીની ત્રણ દિવસીય બેઠકનો નિર્ણય શુક્રવારે આવશે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે. હાલમાં, તે 6.5 ટકા પર યથાવત છે.

RBI મોનેટરી કમિટી પોલિસીની ત્રણ દિવસીય બેઠકનો નિર્ણય શુક્રવારે આવશે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે. હાલમાં, તે 6.5 ટકા પર યથાવત છે.

રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંકનું મુખ્ય ધ્યાન ફુગાવા પર છે, જે નરમ પડવાના સંકેતો બતાવી રહ્યું છે.ટામેટાં, ડુંગળી અને બટાકા જેવા આવશ્યક શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે ફુગાવાનું દબાણ ઓછું થયું છે. તેથી, રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા છે..

અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI આ વખતે પણ દર યથાવત રાખી શકે છે, કારણ કે ફુગાવો હજુ પણ ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. આરબીઆઈ ભાવ સ્થિરતા જાળવી રાખીને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી પણ અપેક્ષા છે. સેન્ટ્રલ બેંક વધારાના લિક્વિડિટી પગલાંની પણ જાહેરાત કરી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -