
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે.. કહેવાય છે કે ,, તેમ ણે આજે સવારે બાંદ્રામાં પોતાના ફ્લેટની છત પરથી કૂદીને આત્મ હત્યા કરી હતી. આ મામલે મલાઈકાનું નામ ચર્ચામાં આવ્યું છે.
આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.
માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી..પિતાના અવસાનથી અભિનેત્રી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

