37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી નહીં ચાલવા દઈએ, ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- SGPCની પરવાનગી જરૂરી


મંડીથી બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શીખ આધારિત ફિલ્મ પહેલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ને બતાવવામાં આવે.

એસજીપીસીના સર્ટિફિકેટ પછી જ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. SGPC પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. કારણ કે SGPCની પરવાનગી વિના તેને ન તો પ્રદર્શિત કરવામાં આવશે અને ન તો પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે. કારણ કે SJPC શીખ સમુદાયની અગ્રણી સંસ્થા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -